મંગલદીપ શાળા પરિવારનો ઇતિહાસ
સન્ ૨૦૦૦માં શ્રી શિવમ એજ્યુકેશન ટ્રસ્ટની સ્થાપના કરી ટ્રસ્ટના ટ્રસ્ટીઓ ઢ્રારા શ્રેષ્ઠ શિક્ષણ કડક શિસ્ત અને શ્રેષ્ઠ પરિણામના ઉમદા શૈક્ષિણક હેતુ ને ધ્યાનમાં રાખી જુન ૨૦૦૦માં મંગલદીપ વિદ્યાલયની કરી. બાળભવન અને ધો-૧ થી ૭ ની માન્યતા પ્રાપ્ત કરી પ્રથમ વર્ષે જ ૩૮૩ વિદ્યાર્થીઓની શાળાની શુભ શરૂઆત થઇ. જેમાં શાળાનાં મેનેજીંગ ટ્રસ્ટીશ્રી જીવનભાઇ રામાણી અને શ્રી શૈલેષભાઇ રામાણીએ ખુબ જ સંઘર્ષ યુકત પરિશ્રમ કર્યો હતો.
વિદ્યાર્થીઓને પ્રાથિમક શિક્ષણની સાથે માધ્યિમક શિક્ષણ પણ મળી રહે તે હેતુ થી જુન ૨૦૦૧ થી માધ્યિમક વિભાગની શરૂઆત થઇ. S.S.C બોર્ડની પરીક્ષા માટે શાળાનો પ્રથમ બેંચે માર્ચ - ૨૦૦૪ માં પરીક્ષા આપી અને શાળાએ પ્રથમ વર્ષે જ ૧૦૦ % પરિણામ પ્રાપ્ત કરી ટ્રસ્ટીઓના શ્રેષ્ઠ પરિણામ ધ્યેયને ઉજાગર ...more
|